ખાતાના વડા, બોર્ડ તથા નિગમો સત્તાવાળા

ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (GCZMA)

કેન્દ્ર સરકારે સમુદ્ર કિનારાના વિસ્તારોના સંરક્ષણ તેમજ રક્ષણ અર્થે માછીમાર સમાજ અને અન્ય દરિયાકાંઠે વસતા સમાજોના જીવનધોરણનું સંરક્ષણ કરવું. સમુદ્રી કિનારા વિસ્તાર ઉપર કુદરતી આફતો-જોખમના પરિબળને ધ્યાનમાં રાખીને દરિયા કિનારા અને દરિયાઇ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરી વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધિન સાતત્યપૂર્ણ વિકાસ કરવો.

વૈશ્વિક હવામાનમાં આવતાં પરિવર્તનને લીધે દેશના સમુદ્રી કિનારાના વિસ્તારમાં દરિયાની સપાટી વધે ત્યારે તેની જાહેરાત કરી તેના સમુદ્રી જળ વિસ્તારની જાણ કરવી, અંદમાન અને નિકોબાર ટાપુઓને બાદ કરતાં.

વધુ જાણોExternal website that opens in a new window

શ્રી. સંજીવ કુમાર, આઇ.એ.એસ.
અગ્ર સચિવ

શ્રી. અરૂણકુમાર સોલંકી, આઇ.એ.એસ.
અધિક મુખ્ય સચિવ

ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી(GCZMA)
બ્લોક નં: ૧૪, ૮મો માળ, નવા સચિવાલય,
સેક્ટર - ૧૦ એ, ગાંધીનગર

+ ૯૧-૭૯-૨૩૨૫૨૬૬૦

+૯૧-૭૯-૨૩૨૫૨૧૫૬

czm-fed@gujarat.gov.in

Head of the Department
23.212809
72.652756
23.212809
72.652756
Gujarat Coastal Zone Management Authority
Block No: 14/8th Floor, New Sachivalaya,
Sector - 10A, Gandhinagar
Gujarat, India

કાર્યો

  • રાજ્ય સરકાર, નેશનલ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અથવા કેન્દ્ર સરકાર દ્વારા જે તે કિસ્સામાં સત્તામંડળને સોંપવામાં આવેલા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન સંબંધિત પર્યાવરણને લગતાં મુદ્દાઓ અંગે કાર્યવાહી કરવી.
  • સત્તામંડળે સમુદ્રી વિસ્તારની વસતીના સંરક્ષણ અને ઉત્થાન માટેના પ્રોજેક્ટ્સ કે સંરક્ષણ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં સહકાર આપવો.
  • સત્તામંડળે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિસ્તારમાં જીવસૃષ્ટિ માટે સંવેદનશીલ વિસ્તાર ઓળખવા-નક્કી કરવા અને આવા વિસ્તારો માટે ખાસ પ્રકારની વ્યવસ્થાપન-સંચાલન યોજના ઘડી કાઢવી.
  • સત્તામંડળે ધોવાણ થવાની શક્યતા ધરાવતા સમુદ્રી કિનારાના વિસ્તારોને ઓળખવા-નક્કી કરવા અને આવા વિસ્તારો માટે વિસ્તાર પ્રમાણેની વ્યવસ્થાપન યોજના ઘડવી તેમજ તેના અમલીકરણ માટે નાણાભંડોળની વ્યવસ્થા કરવી.

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

Go to Navigation