યોજના યોજના

યોજના

ખુલ્લા કુવા ફરતે પેરાપીટ વોલ માટે કર​વાની થતી કાર્ય પદ્ધતિ

  • અરજદારશ્રી એ પ​.વ​.અ. શ્રી ને અરજી કર​વાની રહેશે.
  • અરજી સાથે ૭-૧૨ નો ઉતારો તથા જમીનનો નકશો સામેલ કર​વાનો રહેશે.
  • પ​.વ​.અ. શ્રી દ્વારા અરજી ચકાસીને અભિયાન સાથે ના.વ​.સં. શ્રી ને રજુ થાય છે.

વધુ જાણોExternal website that opens in a new window

કાંટાળા તારની વાડ માટે કર​વાની થતી કાર્ય પદ્ધતિ

  • ખેડુત અરજદારશ્રીએ પ​.વ​.અ. શ્રી ને અરજી કર​વાની રહેશે.
  • અરજી સાથે ૭-૧૨નો ઉતારો તથા જમીનનો નક્શો સામેલ કર​વાનો રહેશે.
  • પ​.વ​.અ. શ્રી દ્વારા અરજી ચકાસીને અભિયાન સાથે ના.વ​.સં. શ્રી ને રજુ થાય છે.

Read MoreExternal website that opens in a new window

ઢોરઢાંખરના મૃત્યુ અને ઈજા માટેની વળતર યોજના માટેની પ્રક્રિયા

  • માલધારી માલઢોરને થયેલ ઇજા-મૃત્યુ બાબતની પ​.વ​.અ. શ્રીને જાણ કર​વાની રહેશે.
  • પ​.વ​.અ.શ્રી દ્વારા સ્થળતપાસ​, બનાવના સ્થળનો નક્શો તથા પંચનામા સાથે અરજી ચકાસીને અભિયાન સાથે ના.વ​.સં. શ્રીને રજુ થાય છે.

વધુ જાણોExternal website that opens in a new window

હિંસક પ્રાણીઓ દ્વારા થતી માનવ ઇજા માટે કર​વાની થતી કાર્ય પદ્ધતિ

  • ઇજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા પ​.વ​.અ. શ્રી ને અરજી કર​વાની રહેશે.
  • અરજી સાથે ઇજાની વિગત​, ઓળખપત્ર, રેશનકાર્ડની નકલ રજુ કર​વાની રહેશે.
  • પ​.વ​.અ.શ્રી દ્વારા અરજી ચકાસીને અભિયાન સાથેના ના.વ​.સં.શ્રી ને રજુ થાય છે.

વધુ જાણોExternal website that opens in a new window

જંગલી પ્રાણીઓ દ્વારા માનવ મૃત્યુ માટે વળતર યોજના માટે કાર્ય પદ્ધતી

  • અરજી સાથે વારસાઇની નકલ​, ઓળખપત્ર તથા રેશનકાર્ડની ન અકલ રજુ કર​વાની રહેશે.
  • પ​.વ​.અ. શ્રી દ્વારા સ્થળતપાસ​, બનાવના સ્થળનો નકશો તથા પંચનામા સાથે અરજી ચકાસીને અભિયાન સાથે ના.વ​.સં. શ્રી ને રજુ થાય છે.

વધુ જાણોExternal website that opens in a new window

Important Links
Go to Navigation