ખાતાના વડા, બોર્ડ તથા નિગમો નિગમ અને કંપનીઓ

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ

આદિવાસીઓ માટે લાભકારી વ્યાપાર, વ્યાવસાયીક રીતે પોષણક્ષમ, ખાનગી વેપારના માધ્યમથી વનવાસીઓનું થતું શોષણ અટકાવવું તેમજ વન આધારિત આર્થિક પ્રવૃત્તિ કરતાં એકમમાંથી કોર્પોરેશનને મહત્તમ લાભ મળતો હોય છે.

વધુ જાણોExternal website that opens in a new window

ડૉ. અંશુમન શર્મા, આઇ.એફ.એસ​

ડૉ. અંશુમન શર્મા, આઇએફ​એસ​

મેનેજીંગ ડિરેકટર ઈન્ચાર્જ

૭૮-વનગંગા, અલ્કાપુરી,
વડોદરા, ૩૮૦૦૦૭.
ગુજરાત​, ભારાત​.

+૯૧-૨૬૫-૨૩૧૨૮૨૦, ૨૩૫૫૨૯૨-૯૪

+૯૧-૨૬૫-૨૩૫૫૨૯૩

gsfdcltd@gujarat.gov.in

Head of the Department
22.313964
73.170727
22.316964
73.170727
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ
૭૮-વનગંગા, અલ્કાપુરી,
વડોદરા, ૩૮૦૦૦૭.
ગુજરાત​, ભારાત​.

ઉદ્દેશો

  • વ્યવસાયીક રીતે પોષાય અને આર્થિક સ્થિરતા આપે એવા કાર્યો કરવાં.
  • ગૌણ તથા અન્ય વન પેદાશો (MFP) લાવતા આદિવાસીઓ તેમજ વનવાસીઓનું ખાનગી વ્યાપારના માધ્યમથી કરાતુ શોષણ બંધ કરાવવું.
  • આદિવાસીઓને આવા વ્યાપારથી મહત્તમ લાભ મળે એવા પ્રયાસો કરવાં.
  • વર્ષ 1979માં ગૌણ વન પેદાશ (MFP) વ્યાપારનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે.

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

Go to Navigation