ખાતાના વડા, બોર્ડ તથા નિગમો બોર્ડ​

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મુખ્ય કામગીરી પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની ગુણવત્તાના રક્ષણની છે.

કાયદાઓના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્યમાં ગુણવત્તાસભર ઉત્તમ પર્યાવરણ જાળવવા સર્વાંગી પ્રયાસો કરવા.

પ્રદૂષણ નિયંત્રણ માટે ટેકનોલોજીકલ સિદ્ધિ અને આર્થિક પાસા તથા પર્યાવરણીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સંભવતઃ તમામ પ્રયાસો હાથ ધરવાં. આ ઉદ્દેશ નિષ્કર્ષણ (નિકાલ)ના ધારાધોરણો તૈયાર કરવાની સાથે સાથે વાયુ પ્રદૂષણના માપદંડો બનાવવા તેમજ આવા સ્થળો ઓળખવા તથા જોખમી કચરાના નિકાલની પદ્ધિતઓ અને પ્રક્રિયાઓનો વિકાસ કરવાથી સિદ્ધ થઇ શકે છે.

વધુ જાણોExternal website that opens in a new window

શ્રી. આર. બી. બારડ, આઈ.એ.એસ.

શ્રી. આર. બી. બારડ, આઈ.એ.એસ.

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ
પર્યાવરણ ભ​વન​, સેક્ટર ૧૦ એ,
ગાંધીનગર - ૩૮૨૦૧૦
ગુજરાત, ભારત

+ ૯૧- (૦૭૯) ૨૩૨૩ ૨૧૫૨

+૯૧-(૦૭૯) ૨૩૨૩ ૨૧૫૬

chairman-gpcb@gujarat.gov.in

Head of the Department
23.211691
72.655773
23.214691
72.655773
Gujarat Pollution Control Board
Paryavaran Bhavan, Sector-10 A,
Gandhinagar - 382010
Gujarat, India

ઉદ્દેશો

  • કાયદાઓના અસરકારક અમલીકરણ થકી પર્યાવરણની ગુણવત્તામાં સર્વાંગી વિકાસ કરવો.
  • તકનીકી સિદ્ધી તેમજ આર્થિક સક્ષમતા અને પર્યાવરણીય સંવેદનશીલતાના પાસાને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ નિયંત્રણના સંભવતઃ તમામ પગલાં લેવાં. આ ઉદ્દેશ નિષ્કર્ષણના ધારાધોરણો તેમજ વાયુ પ્રદૂષણના ધારાધોરણોને નક્કી કરવાથી હાંસલ કરી શકાશે.
  • જોખમી કચરાના નિકાલ માટે સ્થળ, પ્રક્રિયા અને પદ્ધિતિ નક્કી કરવી.

પ્રવૃત્તિઓ

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

Go to Navigation